જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ ગેરકાયદે માળખાં હટાવાયા, રાજકોટ મનપા કમિશનરનું નિવેદન—350 કરોડની જમીન દબાણમુક્ત
રાજકોટ મેગા ડિમોલિશન: રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર **તુષાર સુમેરા**એ જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી કાર્યવાહી વિશે જણાવ્યું કે સમગ્ર ડિમોલિશન ઑપરેશન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે 1119 ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા હતા, જ્યારે કુલ મળીને 1509 માળખાં દૂર કરવામાં આવ્યા છે. કુલ 33,750 વર્ગમીટર ટીપી વિસ્તાર અને **આજી નદી**ના કિનારે 55,000 વર્ગમીટર વિસ્તાર દબાણમુક્ત કરાયો … Read more