આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ ધાર્મિક … Read more

અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા

Pollution in Ahmedabad : અમદાવાદના હાટકેશ્વર સહિતના પૂર્વ વિસ્તારોમાં હાલમાં પ્રદૂષણનો ખતરો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ઝોનલ કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર જેવી જાહેર જગ્યાઓની … Read more

અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના તળાવો આસપાસના ગેરકબજાઓ દૂર કરીને તળાવોનું પુનઃવિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ 20 જાન્યુઆરીએ વટવા વિસ્તારના વંદરવટ … Read more

અમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયા

અમદાવાદમાં સોલા પોલીસે એસ.જી. હાઇવે પર કાર્યવાહી કરી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટાઓની નીચે છુપાવવામાં આવેલો … Read more

પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ

પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે અને … Read more

ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત ચિંતાજનક સંકેત આપવામાં આવ્યો … Read more

ખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરીયાતની કીટનું વિતરણ કરાયું

જામખંભાળીયા, તા. 13શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શહેરના 100 જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક ખાદ્ય … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના | ખેડૂતોને દર મહિને રૂ 3000 ની સહાય | PM Kisan Mandhan Yojana

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY): 60 વર્ષ પછી દર મહિને ₹3000 પેન્શન મેળવો – સંપૂર્ણ માહિતી, પાત્રતા અને અરજી પ્રક્રિયા નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો! આખો દિવસ ખેતરમાં પરસેવો પાડીને … Read more

Tar Fencing Yojana 2026: | કાંટાળી તાર યોજના || ખેડૂતો માટે તાર ફેનસિંગ યોજના 2026-27 જાણો શરૂ

ગુજરાતના ખેડૂતો માટે એક સારી ખબર! રાજ્ય સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના (બાર્બ્ડ વાયર / કાંટાળી તારની વાડ યોજના) હેઠળ ખેતરની આસપાસ કાંટાળી વાડ બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે … Read more

બોરવેલ સબસિડી યોજના 2025 || Borewell subsidy yojana 2025 || ikhedut portal 2026

ગુજરાતમાં બોરવેલ સબસીડી યોજના 2025: ઓઇલ પામ વાવેતર કરતા ખેડૂતો માટે 50% સુધી (મહત્તમ ₹50,000) સહાય – સંપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ઓઇલ પામ … Read more

You Missed

આજના તાજા સમાચાર/ લોનમાફ, 3 યોજના, 2100 સહાય,રેશનકાર્ડ,2000 હપ્તો,લાયસન્સ,નવા નિયમ / khedut samachar
પી એમ કિસાન 22 મો હપ્તો | હપ્તામાં વધારો: 2000 ની જગ્યાએ 4000 રૂ. | Pm Kisan 2000 Hapto ખેડૂતોને ભેટ
જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ ગેરકાયદે માળખાં હટાવાયા, રાજકોટ મનપા કમિશનરનું નિવેદન—350 કરોડની જમીન દબાણમુક્ત
શિક્ષકનો ત્રાસ: વિદ્યાર્થીના માથામાં લાકડી મારી લોહી વહ્યું, ઘટના છુપાવવા ધમકી આપ્યાનો આરોપ
અમદાવાદ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં, અધિકારીઓએ એડવાઇઝરી જાહેર કરી
વિધવા સહાય યોજના 2026 નવી અપડેટ | Gujarat Widow Pension Yojana Latest News